ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 14 MCQ

GIRISH BHARADA

Std 6 Social Science Ch 14 Mcq Gujarati


ધોરણ : 6

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 14. વિવિધતામાં એકતા

MCQ : 25


(1) કોના કારણે ભારત એક ઉપખંડ બની ગયો છે?

(A) વિચિત્રતાઓના

(B) વિષમતાઓના

(C) વિવિધતાઓના

(D) વિશિષ્ટતાઓના

જવાબ : (C) વિવિધતાઓના


(2) પંજાબના લોકો કયો ધર્મ પાળે છે?

(A) બૌદ્ધ

(B) જરથોસ્તી (પારસી)

(C) યહૂદી

(D) શીખ

જવાબ : (D) શીખ


(3) આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં લોકો કઈ ભાષા બોલે છે?

(A) તેલુગુ

(B) કન્નડ

(C) તમિલ

(D) મલયાલમ

જવાબ : (A) તેલુગુ


(4) કર્ણાટકમાં લોકો કઈ ભાષા બોલે છે?

(A) મલયાલમ

(B) તમિલ

(C) કન્નડ

(D) તેલુગુ

જવાબ : (C) કન્નડ


(5) તમિલનાડુમાં લોકો કઈ ભાષા બોલે છે?

(A) કન્નડ

(B) તમિલ

(C) મલયાલમ

(D) તેલુગુ

જવાબ : (B) તમિલ


(6) કેરલમાં લોકો કઈ ભાષા બોલે છે?

(A) તમિલ

(B) મલયાલમ

(C) કન્નડ

(D) તેલુગુ

જવાબ : (B) મલયાલમ


(7) ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે?

(A) કૂચીપૂડી

(B) ભરતનાટ્યમ્

(C) કથક

(D) કથકલી

જવાબ : (C) કથક


(8) કેરલનું જાણીતું નૃત્ય કયું છે?

(A) કથકલી

(B) કથક

(C) કૂચીપૂડી

(D) ભરતનાટ્યમ્

જવાબ : (A) કથકલી


(9) તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે?

(A) ભરતનાટ્યમ્

(B) કૂચીપૂડી

(C) કથક

(D) કથકલી

જવાબ : (A) ભરતનાટ્યમ્


(10) અસમનું જાણીતું નૃત્ય કયું છે?

(A) ઓડિસી

(B) બિહુ

(C) કથકલી

(D) ઘુમ્મર

જવાબ : (B) બિહુ


(11) ઘુમ્મર કયા રાજ્યના લોકોનું જાણીતું નૃત્ય છે?

(A) ગુજરાત

(B) રાજસ્થાન

(C) મધ્ય પ્રદેશ

(D) કેરલ

જવાબ : (B) રાજસ્થાન


(12) “જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે, તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે.'' આ વિધાન કોણે કહ્યું છે?

(A) જવાહરલાલ નેહરુએ

(B) ડૉ. રાજેન્દ્રપ્રસાદે

(C) ડૉ. રાધાકૃષ્ણને

(D) ડૉ. ભીમરાવ આંબેડકરે

જવાબ : (C) ડૉ. રાધાકૃષ્ણને


(13) સ્વતંત્ર ભારતના બંધારણમાં કયા હક દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે?

(A) બંધારણીય ઇલાજના

(B) સ્વતંત્રતાના

(C) ધાર્મિક સ્વાતંત્ર્યતાના

(D) સમાનતાના

જવાબ : (D) સમાનતાના


(14) ભારતમાં કેટલા ધર્મના અનુયાયીઓ રહે છે?

(A) છ

(B) સાત

(C) આઠ

(D) નવ

જવાબ : (C) આઠ


(15) ભારતનું રાષ્ટ્રગાન ‘વંદે માતરમ’ ના રચયિતા કોણ છે?

(A) ઓમકારનાથ ઠાકુર

(B) રવીન્દ્રનાથ ટાગોર

(C) સુભાષચંદ્ર બોઝ

(D) બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

જવાબ : (D) બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય


(16) સમાજમાં કેટલાક લોકો શિક્ષણ લે છે, જ્યારે કેટલાક લોકો શિક્ષણ લેતા નથી ત્યારે શું ઉત્પન્ન થાય છે?

(A) વિવિધતા

(B) ભેદભાવ

(C) અસમાનતા

(D) જરૂરિયાતો

જવાબ : (B) ભેદભાવ


(17) લાવણી નૃત્ય ભારતના કયા રાજ્યનું છે?

(A) મહારાષ્ટ્ર

(B) ગુજરાત

(C) રાજસ્થાન

(D) પંજાબ

જવાબ : (A) મહારાષ્ટ્ર


(18) ‘તેઓ મોટા ભાગે કુરિવાજોનો ભોગ બને છે.' આ વિધાન સામાન્ય રીતે કોની સાથે સાંકળવામાં આવે છે?

(A) છોકરાઓ સાથે

(B) છોકરીઓ સાથે

(C) પરણિત મહિલાઓ સાથે

(D) પુરુષો સાથે

જવાબ : (C) પરણિત મહિલાઓ સાથે


(19) જ્ઞાતિપ્રથાના નિયમો એવા હતા કે તથાકથિત ‘અસ્પૃશ્યો’ ને કયું કામ કરવાની છૂટ ન હતી?

(A) ઊંચી જ્ઞાતિના લોકોનાં ઘરમાં પ્રવેશ કરવાની

(B) ગામના કૂવેથી પાણી ભરવાની

(C) ગામનાં મંદિરોમાં જવાની

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(20) કબીરસિંહ ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા જાય છે, તો કબીરસિંહ કયો ધર્મ પાળતા હશે?

(A) હિન્દુ

(B) મુસ્લિમ

(C) શીખ

(D) જૈન

જવાબ : (C) શીખ


(21) હું પશ્ચિમ બંગાળના લોકોની પ્રિય મીઠાઈ છું.

(A) રસગુલ્લા

(B) જલેબી

(C) પેંડા

(D) મોહનથાળ

જવાબ : (A) રસગુલ્લા


(22) ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે?

(A) દિવાળીના દિવસે

(B) હોળીના દિવસે

(C) અષાઢી બીજના દિવસે

(D) અખાત્રીજના દિવસે

જવાબ : (C) અષાઢી બીજના દિવસે


(23) જયપુરમાં યોજાયેલ લગ્ન પ્રસંગે ત્યાંના લોકો કયું નૃત્ય કરતા હશે?

(A) રાસ-ગરબા

(B) કૂચીપૂડી

(C) ભરતનાટ્યમ્

(D) ઘુમ્મર

જવાબ : (D) ઘુમ્મર


(24) તમારા પિતાજીની રાષ્ટ્રભાષા કઈ છે?

(A) ગુજરાતી

(B) કન્નડ

(C) હિન્દી

(D) અંગ્રેજી

જવાબ : (C) હિન્દી


(25) મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે કઈ ભાષા બોલે છે?

(A) ગુજરાતી

(B) મરાઠી

(C) હિન્દી

(D) અંગ્રેજી

જવાબ : (B) મરાઠી