ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 11 MCQ

GIRISH BHARADA

 

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 11 MCQ

ધોરણ : 10

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 11. ભારત : જળ સંસાધન

MCQ : 50


(1) જળ એ……………..સંસાધન છે.

(A) અખૂટ

(B) અમર્યાદિત

(C) મર્યાદિત

(D) એકપણ નહીં

જવાબ : (C) મર્યાદિત


(2) પૃથ્વી ૫૨ જળ સંસાધનનો મૂળ સ્રોત.................છે.

(A) વૃષ્ટિ

(B) નદીઓ

(C) સાગર

(D) એકપણ નહીં

જવાબ : (A) વૃષ્ટિ


(3) પૃષ્ઠીય જળનો મુખ્ય સ્રોત..............છે.

(A) સરોવરો

(B) નદીઓ

(C) વૃષ્ટિ

(D) એકપણ નહીં

જવાબ : (B) નદીઓ


(4) ભૂમિગત જળનો જથ્થો......................છે.

(A) અમર્યાદિત

(B) મર્યાદિત

(C) અસમાન

(D) એકપણ નહીં

જવાબ : (A) અમર્યાદિત


(5) ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં................% ભૂમિગત જળ મળે છે.

(A) 32

(B) 52

(C) 42

(D) 30

જવાબ : (C) 42


(6) ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ………………માં થાય છે.

(A) પેયજળ

(B) સિંચાઈ

(C) ઉદ્યોગો

(D) એકપણ નહીં

જવાબ : (B) સિંચાઈ


(7) ભારતમાં લગભગ............... % જળ સિંચાઈ માટે ઉપયોગી છે.

(A) 84

(B) 52

(C) 65

(D) 72

જવાબ : (A) 84


(8) એક કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ………………લિટર પાણીની આવશ્યકતા રહે છે.

(A) 800

(B) 1000

(C) 1500

(D) 1200

જવાબ : (C) 1500


(9) ભારતમાં બીજી સદીમાં…………….નદીમાંથી ‘ગ્રૅન્ડ ઍનિકટ’ (ભવ્ય બંધ) નામની નહેરનું નિર્માણ થયું હતું.

(A) ગોદાવરી

(B) ગંગા

(C) કાવેરી

(D) એકપણ નહીં

જવાબ : (C) કાવેરી


(10) ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશમાં પૂર્વીય……………નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

(A) યમુના

(B) ગંગા

(C) કોસી

(D) એકપણ નહીં

જવાબ : (A) યમુના


(11) ભારતમાં…………………સિંચાઈનાં મુખ્ય માધ્યમો છે.

(A) કૂવા અને તળાવો

(B) તળાવો અને ટ્યૂબવેલ

(C) કૂવા અને ટ્યૂબવેલ

(D) એકપણ નહીં

જવાબ : (C) કૂવા અને ટ્યૂબવેલ


(12) ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ…………….% ભાગમાં સિંચાઈ થાય છે.

(A) 38

(B) 48

(C) 58

(D) 28

જવાબ : (A) 38


(13) મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના………………% વિસ્તારમાં સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે.

(A) 7.3

(B) 12.50

(C) 15.4

(D) 8.5

જવાબ : (A) 7.3


(14) પંજાબમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ…………….% છે.

(A) 58.4

(B) 60.8

(C) 90.8

(D) 69.7

જવાબ : (C) 90.8


(15) ભાખડા-નંગલ યોજના……………..નદી પર આવેલી છે.

(A) સતલુજ

(B) યમુના

(C) ગંગા

(D) એકપણ નહીં

જવાબ : (A) સતલુજ


(16) પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને………………યોજનાનો લાભ મળે છે.

(A) ભાખડા-નંગલ

(B) હીરાકુડ

(C) કોસી

(D) એકપણ નહીં

જવાબ : (A) ભાખડા-નંગલ


(17) બિહાર રાજ્યને…………………યોજનાનો લાભ મળે છે.

(A) કોસી

(B) ચંબલ

(C) દામોદર

(D) એકપણ નહીં

જવાબ : (A) કોસી


(18) ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોને…………….યોજનાનો લાભ મળે છે.

(A) કોસી

(B) દામોદર

(C) હીરાકુડ

(D) એકપણ નહીં

જવાબ : (B) દામોદર


(19) હીરાકુડ યોજના…………….પર આવેલી છે.

(A) દામોદર નદી

(B) કોસી નદી

(C) મહાનદી

(D) એકપણ નહીં

જવાબ : (C) મહાનદી


(20) ઓડિશા રાજ્યને…………………યોજનાનો લાભ મળે છે.

(A) દામોદર

(B) હીરાકુડ

(C) કોસી

(D) એકપણ નહીં

જવાબ : (B) હીરાકુડ


(21) મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને……………..યોજનાનો લાભ મળે છે.

(A) ચંબલ ખીણ

(B) દામોદર ખીણ

(C) હીરાકુડ

(D) એકપણ નહીં

જવાબ : (A) ચંબલ ખીણ


(22) નાગાર્જુનસાગર યોજના………………નદી પર આવેલી છે.

(A) કાવેરી

(B) કૃષ્ણા

(C) ગોદાવરી

(D) એકપણ નહીં

જવાબ : (B) કૃષ્ણા


(23) આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યોને………………..યોજનાનો લાભ મળે છે.

(A) નાગાર્જુનસાગર

(B) તુંગભદ્રા

(C) કૃષ્ણરાજસાગર

(D) એકપણ નહીં

જવાબ : (A) નાગાર્જુનસાગર


(24) કૃષ્ણરાજસાગર યોજના……………….નદી પર આવેલી છે.

(A) કાવેરી

(B) કૃષ્ણા

(C) ગોદાવરી

(D) એકપણ નહીં

જવાબ : (A) કાવેરી


(25) કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોને…………………યોજનાનો લાભ મળે છે.

(A) નાગાર્જુનસાગર

(B) તુંગભદ્રા

(C) કૃષ્ણરાજસાગર

(D) એકપણ નહીં

જવાબ : (C) કૃષ્ણરાજસાગર


(26) કર્ણાટક અને આંધ્ર પ્રદેશ રાજ્યોને………………..યોજનાનો લાભ મળે છે.

(A) તુંગભદ્રા

(B) કૃષ્ણરાજસાગર

(C) નાગાર્જુનસાગર

(D) એકપણ નહીં

જવાબ : (A) તુંગભદ્રા


(27) સરદાર સરોવર યોજના………………નદી પર આવેલી છે.

(A) સાબરમતી

(B) તાપી

(C) નર્મદા

(D) એકપણ નહીં

જવાબ : (C) નર્મદા


(28) મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોને……………..યોજનાનો લાભ મળે છે.

(A) નર્મદા ખીણ

(B) ચંબલ ખીણ

(C) દામોદર ખીણ

(D) એકપણ નહીં

જવાબ : (A) નર્મદા ખીણ


(29) કડાણા અને વણાકબોરી યોજનાઓ……………..નદી પર આવેલી છે.

(A) સાબરમતી

(B) મહીસાગર

(C) તાપી

(D) એકપણ નહીં

જવાબ : (B) મહીસાગર


(30) ઉકાઈ અને કાકરાપાર યોજનાઓ..................નદી પર આવેલી છે.

(A) નર્મદા

(B) મહીસાગર

(C) તાપી

(D) એકપણ નહીં

જવાબ : (C) તાપી


(31) ધરોઈ યોજના…………….નદી પર આવેલી છે.

(A) મહીસાગર

(B) સાબરમતી

(C) તાપી

(D) એકપણ નહીં

જવાબ : (B) સાબરમતી


(32) જળ છે તો………………......છે.

(A) ધરતી

(B) વાદળાં

(C) જીવન

(D) એકપણ નહીં

જવાબ : (C) જીવન


(33) સ્વતંત્રતા પછી ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ…………….% ભાગમાં સિંચાઈ થાય છે.

(A) 28

(B) 38

(C) 48

(D) 18

જવાબ : (B) 38


(34) ……………….રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે.

(A) મણિપુર

(B) મિઝોરમ

(C) મેઘાલય

(D) એકપણ નહીં

જવાબ : (B) મિઝોરમ


(35) પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્રોત કયો છે?

(A) મહાસાગર

(B) નદી

(C) સરોવર

(D) વૃષ્ટિ

જવાબ : (D) વૃષ્ટિ


(36) ‘પૃષ્ઠીય જળ’ નો મુખ્ય સ્રોત કયો છે?

(A) વૃષ્ટિ

(B) તળાવો

(C) નદીઓ

(D) સરોવરો

જવાબ : (C) નદીઓ


(37) ભારતમાં એક કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ કેટલા લિટર પાણીની આવશ્યકતા રહે છે?

(A) 1500

(B) 1200

(C) 2100

(D) 2400

જવાબ : (A) 1500


(38) ગ્રૅન્ડ ઍનિકટ(ભવ્ય બંધ)નું નિર્માણ કઈ નદી પર થયું છે?

(A) ગોદાવરી

(B) કાવેરી

(C) કૃષ્ણા

(D) તુંગભદ્રા

જવાબ : (B) કાવેરી


(39) ભારતમાં સિંચાઈનાં મુખ્ય માધ્યમો પૈકી કયાં સૌથી મુખ્ય માધ્યમો છે?

(A) કૂવા અને નહેરો

(B) નહેરો અને તળાવો

(C) કૂવા અને ટ્યૂબવેલ

(D) નહેરો અને સરોવરો

જવાબ : (C) કૂવા અને ટ્યૂબવેલ


(40) ભારતમાં સ્વાતંત્ર્ય બાદ સિંચાઈ-ક્ષેત્ર વધીને કેટલું થયું છે?

(A) દોઢ ગણું

(B) અઢી ગણું

(C) ત્રણ ગણું

(D) ચાર ગણું

જવાબ : (D) ચાર ગણું


(41) ભારતના ક્યા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછું સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે?

(A) હરિયાણા

(B) રાજસ્થાન

(C) મિઝોરમ

(D) જમ્મુ અને કશ્મીર

જવાબ : (C) મિઝોરમ


(42) ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ-ક્ષેત્ર ધરાવે છે?

(A) પંજાબ

(B) ઉત્તર પ્રદેશ

(C) બિહાર

(D) મહારાષ્ટ્ર

જવાબ : (A) પંજાબ


(43) નાગાર્જુનસાગર કયાં રાજ્યોની સૌથી મોટી બહુહેતુક યોજના છે?

(A) આધ્ર પ્રદેશ અને તેલંગણા

(B) તમિલનાડુ અને કર્ણાટક

(C) કર્ણાટક અને કેરલ

(D) ઓડિશા અને ઝારખંડ

જવાબ : (A) આધ્ર પ્રદેશ અને તેલંગણા


(44) સરદાર સરોવર યોજના કઈ નદી પરની યોજના છે?

(A) મહી

(B) મહાનદી

(C) સાબરમતી

(D) નર્મદા

જવાબ : (B) મહાનદી


(45) ઓડિશાની કઈ નદી મુખત્રિકોણપ્રદેશ ધરાવે છે?

(A) કૃષ્ણા

(B) મહાનદી

(C) કાવેરી

(D) મહી

જવાબ : (B) મહાનદી


(46) નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં કયો વિકલ્પ સાચો જણાય છે?

(A) ચંબલ ખીણ, ભાખડા-નંગલ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર

(B) ભાખડા-નંગલ, નાગાર્જુનસાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ

(C) નાગાર્જુનસાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ, ભાખડા-નંગલ

(D) ભાખડા-નંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર

જવાબ : (D) ભાખડા-નંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર


(47) તમિલનાડુમાં કઈ નદીનો મુખત્રિકોણપ્રદેશ આવેલો છે?

(A) કાવેરી

(B) કૃષ્ણા

(C) ગોદાવરી

(D) તુંગભદ્રા

જવાબ : (A) કાવેરી


(48) મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને……………..યોજનાનો લાભ મળે છે.

(A) ચંબલ ખીણ

(B) દામોદર ખીણ

(C) હીરાકુડ

(D) એકપણ નહીં

જવાબ : (A) ચંબલ ખીણ


(49) નાગાર્જુનસાગર યોજના………………નદી પર આવેલી છે.

(A) કાવેરી

(B) કૃષ્ણા

(C) ગોદાવરી

(D) એકપણ નહીં

જવાબ : (B) કૃષ્ણા


(50) આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યોને………………..યોજનાનો લાભ મળે છે.

(A) નાગાર્જુનસાગર

(B) તુંગભદ્રા

(C) કૃષ્ણરાજસાગર

(D) એકપણ નહીં

જવાબ : (A) નાગાર્જુનસાગર